સ્થાનિક
-
જામનગરના કે.એમ.ત્રિવેદી ગાંજાના કેસમા નિર્દોષ છુટ્યા.
તા. ૧૧-૦૧-૨૦૨૬ના બેંગકોકથી મુબઇ આવેલી ફ્લાઇટમા આવેલા નગરના યુવક પાસેથી આશરે છ કિલો ગાંજો મળી આવ્યો હતો. કે. એમ. ત્રિવેદી…
Read More » -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન
Nawanagar Nature Club વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં “નવાનગર નેચર ક્લબ” દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ પર…
Read More » -
ધોરણ 10 ની ગુજરાત બોર્ડ ની પરીક્ષા માં વિભાપર વિદ્યાલય નું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
જામનગર પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થી હર્ષિલભાઈ કિશોરભાઈ કણજારિયા જેમને 99.94 PR તેમજ ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન…
Read More » -
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા “પુસ્તક દાન અભિયાન”
સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવા અને આર્થિક રીતે પછાત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે **ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર** દ્વારા “પુસ્તક દાન…
Read More » -
🌍 પૃથ્વી દિવસ નિમિત્તે જામનગરમાં ગ્રીન જાગૃતિ મહાઅભિયાન 🌿
જામનગર: પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ, હરિયાળી પૃથ્વી માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે **Green Communitree** અને **Chaitanya Charitable Trust, Jamnagar** દ્વારા…
Read More » -
વોર્ડ નં.૧૨માં હાલાઇ મેમણ સમાજનો આપ (ઝાડું)ને ટેકો જાહેર કરાયો
હાલાઇ મેમણ સમાજ દ્વારા તા. ૨૨-૦૪-૨૦૨૬ના રોજ ગુજરાતી જમાત ખાના ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમ્યાન…
Read More » -
જામનગરના યુવા ક્રિકેટરોની ગૌરવભરી ઉડાન
જામનગર જિલ્લા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે, કારણ કે અન્ડર-19 વર્ગના ત્રણ પ્રતિભાશાળી ક્રિકેટરો—જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર…
Read More » -
જામનગરના આંગણે 40માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ જામનગર દ્વારા જામનગરના આંગણે 40માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કે જેમાં…
Read More » -
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન…
Read More » -
શ્રી આદિનાથ યુવક મંડળ દ્વારા શક્રત્સવ અભિષેકનું આયોજન
જામનગર : આજરોજ શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે મહાપ્રભાવક શક્રોત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી આદિનાથ યુવક મંડળની સ્થાપનાને…
Read More »