સ્થાનિક
-
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની શંકા
યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવામળ્યું છે કે આ મામલો ગુજરાતની બાલ હનુમાન આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો છે.…
Read More » -
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જામનગર દ્વારા ‘સત્કાર સમારોહ’નું આયોજન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), જામનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર…
Read More » -
લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના હસ્તે લોકાર્પણ કરાયું
ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ, ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોની વહીવટી સરળતા માટે લાલપુર તાલુકા પંચાયત દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાલુકા…
Read More » -
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ “નમો મૈત્રી ગોષ્ઠી” અંતર્ગત જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને આશ્રય આપી માનવતાનું ઉદાહરણ સ્થાપ્યું હતું; એ જ કરુણા અને સેવાભાવ આજના યુવા ડોક્ટરોએ જીવનમાં…
Read More » -
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું
મંત્રીશ્રી દ્વારા પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે ૨૦ ની ક્ષમતા ધરાવતો નવો એક્ઝામિનેશન હોલ ખુલ્લો મુકાયો જામનગર તા.૨૪, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી…
Read More » -
જોબનપુત્રા પરિવારના સહયોગથી ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા સતત ચોથા વર્ષે યોજાશે ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’
કેમ્પમાં આવનાર દર્દીઓને એક અઠવાડિયાની દવાઓ તદ્દન મફત આપવામાં આવશે જામનગર: દર મહિને એક વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવાની પવિત્ર નેમ…
Read More » -
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી
જામનગર જિલ્લામાં ૮ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને સેવાસેતુની…
Read More » -
જામનગરના કે.એમ.ત્રિવેદી ગાંજાના કેસમા નિર્દોષ છુટ્યા.
તા. ૧૧-૦૧-૨૦૨૬ના બેંગકોકથી મુબઇ આવેલી ફ્લાઇટમા આવેલા નગરના યુવક પાસેથી આશરે છ કિલો ગાંજો મળી આવ્યો હતો. કે. એમ. ત્રિવેદી…
Read More » -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન
Nawanagar Nature Club વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં “નવાનગર નેચર ક્લબ” દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ પર…
Read More » -
ધોરણ 10 ની ગુજરાત બોર્ડ ની પરીક્ષા માં વિભાપર વિદ્યાલય નું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
જામનગર પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થી હર્ષિલભાઈ કિશોરભાઈ કણજારિયા જેમને 99.94 PR તેમજ ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન…
Read More »