જામનગર
-
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની શંકા
યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવામળ્યું છે કે આ મામલો ગુજરાતની બાલ હનુમાન આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો છે.…
Read More » -
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જામનગર દ્વારા ‘સત્કાર સમારોહ’નું આયોજન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), જામનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર…
Read More » -
લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના હસ્તે લોકાર્પણ કરાયું
ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ, ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોની વહીવટી સરળતા માટે લાલપુર તાલુકા પંચાયત દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાલુકા…
Read More » -
માહિતી કચેરી, જામનગર દ્વારા સુશ્રી માનસી ધારવિયાને અપાયેલું વિદાયમાન
જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુશ્રી માનસીબેન ધારવિયાને કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન અપાયું હતું. આ…
Read More » -
નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન
નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરના હાલાઇ મેમણ સમાજના તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન કરવાનો કાર્યક્રમ ગત શનિવાર ને તારિખ ૦૪-૦૭-૨૬ના રોજ મોરકંડા…
Read More » -
જામપા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ફાયર સેફ્ટિનેં લગતી જાહેર સૂચના
જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એક જાહેર સૂચનાથી જણાવવામાં આવ્યું છે કે જામનગર શહેરની દરેક પ્રકારની ઇમારતે Gujarat Fire…
Read More » -
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ “નમો મૈત્રી ગોષ્ઠી” અંતર્ગત જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને આશ્રય આપી માનવતાનું ઉદાહરણ સ્થાપ્યું હતું; એ જ કરુણા અને સેવાભાવ આજના યુવા ડોક્ટરોએ જીવનમાં…
Read More » -
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું
મંત્રીશ્રી દ્વારા પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે ૨૦ ની ક્ષમતા ધરાવતો નવો એક્ઝામિનેશન હોલ ખુલ્લો મુકાયો જામનગર તા.૨૪, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી…
Read More » -
જોબનપુત્રા પરિવારના સહયોગથી ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા સતત ચોથા વર્ષે યોજાશે ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’
કેમ્પમાં આવનાર દર્દીઓને એક અઠવાડિયાની દવાઓ તદ્દન મફત આપવામાં આવશે જામનગર: દર મહિને એક વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવાની પવિત્ર નેમ…
Read More » -
મોહનનગર આવાસમાં સામાન્ય બાબતે સિનિયર સીટીઝનને મારી નાખવાની ધમકી
મોહનનગર આવાસમાં રહેતા એક સિનિયર સિટિઝનને થોડા સમય પહેલા કૂતરાને બિલ્ડિંગની અંદર કે પાર્કિંગ એરિયામાં દૂધ પીવડાવવાની ના પાડવા બાબતે…
Read More »