જામનગર
-
જામનગર ભીવંડી વચ્ચે દોડશે સ્પે. વજ્ર-હેમ હાલાર એક્સપ્રેસ ટ્રેન
મિત નિતેષ મેતા દ્વારા જામનગરથી આજરોજ તારીખ ૦૨-૦૧-૨૬ના ભીવંડી જવા માટે વજ્ર હેમ હાલાર એક્સપ્રેસ ટ્રેન રવાના થવાની છે, જામનગરના…
Read More » -
રિલાયન્સમાં શરુ થયો કાર્નિવલ 2025
જામનગર રિલાયન્સની ટાઉનશિપમાં શનિવાર તા.૨૭થી કાર્નિવલ શરુ થયો છે. રિલાયન્સ કંપની દ્વારા વર્ષના છેલ્લા દિવસોમાં તેમના કર્મચારીઓ માટે એક મેળાનું…
Read More » -
જેએમસી દ્વારા ઘાસના ગેરકાયદે વિક્રેતા તથા ગેરકાયદે પ્લાસ્ટિક થેલી વિરુદ્ધ ઝુંબેશ
જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગત અઠવાડિયામાં અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો…
Read More » -
જામનગરની મુસદ્દારૂપ મતદારયાદી તૈયાર. કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ.
૧૨,૪૧,૦૯૭ મતદારો પૈકી હાલમાં પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરાયો છે જયારે ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રખાયા…
Read More » -
સેન્ટ્રલ બેન્ક દ્વારા માતૃ શક્તિ વંદના પ્રોગ્રામ અંતર્ગત વડીલોનું સન્માન કરવામાં આવ્યું
૧૧૫માં ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના જામનગર ક્ષેત્રીય કાર્યાલય દ્વારા માતૃ શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન આણદાબાવા સંસ્થા…
Read More » -
જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તથા સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની ઉપસ્થિતિમાં જામનગર ખાતે નેશનલ પ્રેસ ડેની ભવ્ય ઉજવણી કરાઈ
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડેની જિલ્લા કલેકટર…
Read More » -
જામનગર જિલ્લામાં તા.૧૫ અને ૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ…
Read More » -
સિવિલ ડિફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન
જામનગર સિવિલ ડિફેન્સ અને રોટરી ક્લબ તરફથી લોકો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિવિલ ડિફેન્સ…
Read More » -
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન…
Read More » -
શ્રી આદિનાથ યુવક મંડળ દ્વારા શક્રત્સવ અભિષેકનું આયોજન
જામનગર : આજરોજ શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે મહાપ્રભાવક શક્રોત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી આદિનાથ યુવક મંડળની સ્થાપનાને…
Read More »