-
ગુજરાત
31 મે – વિશ્વ તમાકુ નિષેધ દિવસ
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટોબેકો સિસેશન સેન્ટર્સ’ ના માધ્યમથી ૦૨ લાખથી વધુ તમાકુ સેવન કરનારા નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું…
Read More » -
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, રાજ્યમાં નવી ૯૮ સરકારી શાળાઓ મંજૂર કરાઈ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે…
Read More » -
ગુજરાત
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત-૨૦૨૬
મેદસ્વિતા વર્તમાન સમયની ગંભીર સમસ્યા બની રહી છે. આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા…
Read More » -
ગુજરાત
દિવ્યાંગ યુવકનું સાહસ ઉદાહરણરૂપ બન્યું: પિતાના અવસાન બાદ વ્હીલચેર પર બેસી પતરાળી (બાજ)ના વ્યવસાયથી મેળવી આત્મનિર્ભરતા
આધુનિક જીવનશૈલી અને પ્લાસ્ટિકના વધતા ઉપયોગ વચ્ચે આજે અનેક પરંપરાગત કળાઓ ધીરે-ધીરે ભૂલાતી જઈ રહી છે. એક સમય હતો જ્યારે…
Read More » -
ગીર સોમનાથ
ગીર અને તેના રેવેન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ એક્શન મોડમાં: સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ – વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન…
Read More » -
આણંદ
વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ બન્યા સહભાગી
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં હાલ ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી શ્રી…
Read More » -
ગુજરાત
જામનગરના કે.એમ.ત્રિવેદી ગાંજાના કેસમા નિર્દોષ છુટ્યા.
તા. ૧૧-૦૧-૨૦૨૬ના બેંગકોકથી મુબઇ આવેલી ફ્લાઇટમા આવેલા નગરના યુવક પાસેથી આશરે છ કિલો ગાંજો મળી આવ્યો હતો. કે. એમ. ત્રિવેદી…
Read More » -
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન
Nawanagar Nature Club વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં “નવાનગર નેચર ક્લબ” દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ પર…
Read More » -
જામનગર
ધોરણ 10 ની ગુજરાત બોર્ડ ની પરીક્ષા માં વિભાપર વિદ્યાલય નું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
જામનગર પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થી હર્ષિલભાઈ કિશોરભાઈ કણજારિયા જેમને 99.94 PR તેમજ ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન…
Read More » -
જામનગર
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા “પુસ્તક દાન અભિયાન”
સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવા અને આર્થિક રીતે પછાત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે **ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર** દ્વારા “પુસ્તક દાન…
Read More »