સ્થાનિક
-
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા “પુસ્તક દાન અભિયાન”
સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવા અને આર્થિક રીતે પછાત બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે **ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર** દ્વારા “પુસ્તક દાન…
Read More » -
🌍 પૃથ્વી દિવસ નિમિત્તે જામનગરમાં ગ્રીન જાગૃતિ મહાઅભિયાન 🌿
જામનગર: પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ, હરિયાળી પૃથ્વી માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે **Green Communitree** અને **Chaitanya Charitable Trust, Jamnagar** દ્વારા…
Read More » -
વોર્ડ નં.૧૨માં હાલાઇ મેમણ સમાજનો આપ (ઝાડું)ને ટેકો જાહેર કરાયો
હાલાઇ મેમણ સમાજ દ્વારા તા. ૨૨-૦૪-૨૦૨૬ના રોજ ગુજરાતી જમાત ખાના ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમ્યાન…
Read More » -
જામનગરના યુવા ક્રિકેટરોની ગૌરવભરી ઉડાન
જામનગર જિલ્લા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે, કારણ કે અન્ડર-19 વર્ગના ત્રણ પ્રતિભાશાળી ક્રિકેટરો—જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર…
Read More » -
જામનગરના આંગણે 40માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ જામનગર દ્વારા જામનગરના આંગણે 40માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કે જેમાં…
Read More » -
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન…
Read More » -
શ્રી આદિનાથ યુવક મંડળ દ્વારા શક્રત્સવ અભિષેકનું આયોજન
જામનગર : આજરોજ શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે મહાપ્રભાવક શક્રોત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી આદિનાથ યુવક મંડળની સ્થાપનાને…
Read More »