-
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી
આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નાયબ…
Read More » -
જામનગર
નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન
નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરના હાલાઇ મેમણ સમાજના તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન કરવાનો કાર્યક્રમ ગત શનિવાર ને તારિખ ૦૪-૦૭-૨૬ના રોજ મોરકંડા…
Read More » -
ગુજરાત
ભારતે સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં નેપાળને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, વલસાડના આરવ પટેલનું આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન
રમતગમત ક્ષેત્રે વલસાડ અને સમગ્ર ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરતું વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. નેપાળના કાઠમંડુ ખાતે…
Read More » -
ગુજરાત
અમદાવાદ ખાતે ‘ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3’નો શાનદાર પ્રારંભ
વિવિધ પ્રતિષ્ઠિત રમતોના આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા ‘સ્પોર્ટ્સ હબ’ તરીકે ઉભરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ…
Read More » -
ગુજરાત
‘વિકાસ ભી, વિરાસત ભી’: રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવનાર શ્રી કિશોરભાઈ મિસ્ત્રી
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો એ યુવા વર્ગમાં રુદ્ર વીણા પ્રત્યે રૂચિ પેદા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા…
Read More » -
જામનગર
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું
મંત્રીશ્રી દ્વારા પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે ૨૦ ની ક્ષમતા ધરાવતો નવો એક્ઝામિનેશન હોલ ખુલ્લો મુકાયો જામનગર તા.૨૪, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી…
Read More » -
ગાંધીનગર
ગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે: એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણ
એક દાયકાની અવિરત મહેનત, સરકારનો સાથ અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી રચાયું ૨૨,૫૦૦ હેક્ટરનું પ્રાકૃતિક સામ્રાજ્ય ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પ્રાકૃતિક કૃષિ…
Read More » -
દેશ
ખાખીના ઓથા હેઠળ લોકશાહીનું એન્કાઉન્ટર ?
બિહારના ભોજપુર જિલ્લાના બિલોટી ગામમાંથી સામે આવેલી ઘટના માત્ર એક યુવાનના મોતના સમાચાર નથી, પરંતુ ખાખી વર્દીના ઓથા હેઠળ કાનૂની…
Read More » -
જામનગર
જોબનપુત્રા પરિવારના સહયોગથી ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા સતત ચોથા વર્ષે યોજાશે ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’
કેમ્પમાં આવનાર દર્દીઓને એક અઠવાડિયાની દવાઓ તદ્દન મફત આપવામાં આવશે જામનગર: દર મહિને એક વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવાની પવિત્ર નેમ…
Read More » -
ગુજરાત
ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આરોગ્ય મંત્રી…
Read More »