ગુજરાત
-
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત-૨૦૨૬
મેદસ્વિતા વર્તમાન સમયની ગંભીર સમસ્યા બની રહી છે. આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા…
Read More » -
દિવ્યાંગ યુવકનું સાહસ ઉદાહરણરૂપ બન્યું: પિતાના અવસાન બાદ વ્હીલચેર પર બેસી પતરાળી (બાજ)ના વ્યવસાયથી મેળવી આત્મનિર્ભરતા
આધુનિક જીવનશૈલી અને પ્લાસ્ટિકના વધતા ઉપયોગ વચ્ચે આજે અનેક પરંપરાગત કળાઓ ધીરે-ધીરે ભૂલાતી જઈ રહી છે. એક સમય હતો જ્યારે…
Read More » -
ગીર અને તેના રેવેન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ એક્શન મોડમાં: સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ – વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન…
Read More » -
વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ બન્યા સહભાગી
ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં હાલ ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી શ્રી…
Read More » -
જામનગરના કે.એમ.ત્રિવેદી ગાંજાના કેસમા નિર્દોષ છુટ્યા.
તા. ૧૧-૦૧-૨૦૨૬ના બેંગકોકથી મુબઇ આવેલી ફ્લાઇટમા આવેલા નગરના યુવક પાસેથી આશરે છ કિલો ગાંજો મળી આવ્યો હતો. કે. એમ. ત્રિવેદી…
Read More » -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન
Nawanagar Nature Club વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં “નવાનગર નેચર ક્લબ” દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ પર…
Read More » -
કિંજલ દવેને જ્ઞાતિ બહાર મુકવાનો વિવાદ : કિંજલ દવે દ્વારા વિડીયો મેસેજથી જવાબ
ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવે તેમની સગાઈ પછી ચર્ચામાં છે. પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ તેમને જ્ઞાતિ…
Read More » -
અંબાલાલ પટેલની ઠંડીને લઈને નવી આગાહી
ઠંડી અને માવઠા અંગે અંબાલાલ કાકાએ નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 6 થી 10 ડિસેમ્બર વચ્ચે…
Read More » -
સિવિલ ડિફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન
જામનગર સિવિલ ડિફેન્સ અને રોટરી ક્લબ તરફથી લોકો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિવિલ ડિફેન્સ…
Read More » -
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન…
Read More »