ગુજરાત
-
અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
25,000થી વધુ વોલેન્ટિયર્સની ભાગીદારીથી 76,000 ચોરસ મીટર વિસ્તારમાં સર્જાયો હરિયાળીનો નવો ઇતિહાસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત ભાઇ…
Read More » -
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪૯મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી
૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન, ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નિગરાની રાખશે ૧૬…
Read More » -
ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું ?
પંદર વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગંભીરપણે કામગીરી કરી છે. આ વાયરસનાં…
Read More » -
અમદાવાદ શહેરમાં જિલ્લા કક્ષા જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા-૨૦૨૬નું આયોજન.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન જિલ્લાકક્ષા જવાહરલાલ નહેરુ હોકી…
Read More » -
ગુજરાતને ભારતના હાઇપરસ્કેલ AI હબ તરીકે સ્થાપિત કરશે નવી ડેટા સેન્ટર પોલિસી
પોલિસીમાં સમાવિષ્ટ પ્રોત્સાહનો • કેપિટલ સબસીડી (ધોલેરા વિસ્તાર): માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5% સબસીડી, 10 વર્ષની અંદર દાવો કરી…
Read More » -
કચ્છના નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું ઘોરાડ (GIB)નું બચ્ચું જીવિત રહેવાના મહત્વપૂર્ણ તબક્કાને પાર કરી ગયું
મંત્રી શ્રી મોઢવાડિયાએ લુપ્ત થતી પ્રજાતિના સંવર્ધન માટે વન વિભાગ અને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસોને મળેલી મોટી સફળતાને બિરદાવી ગુજરાતના વન્યજીવ…
Read More » -
ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
વડોદરાના એક પરિવાર માટે પાંચ મહિનાનો સમય કપરો રહ્યો. 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ. પરિવાર વ્યાકુળ હતો. ત્યારે ગુજરાત…
Read More » -
દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૬’ અપાશે
ભારતની એકતા અને અખંડિતતાને વધુને વધુ પ્રોત્સાહન આપવાના તેમજ આ ક્ષેત્રે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકો કે સંસ્થાઓને સન્માનિત…
Read More » -
ગુજરાત પોલીસ દળમાં નવ નિયુક્ત ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઈ રહેલા બિનહથિયારી પી.એસ.આઈ. યુવાઓને આહવાન નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી…
Read More » -
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી
આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નાયબ…
Read More »