ગુજરાત
-
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની શંકા
યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવામળ્યું છે કે આ મામલો ગુજરાતની બાલ હનુમાન આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો છે.…
Read More » -
શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચાતુર્માસ-પ્રવેશની ઉજવણી
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં પારસધામ, ઘાટકોપર ખાતે આત્મ આરાધ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ અને ગુરુપૂર્ણિમા મહોત્સવ…
Read More » -
ગુજરાતની સેમિકન્ડક્ટર ફેબલેસ સ્ટાર્ટઅપ IndieSemiC, અમેરિકાની Semtech Corporation સાથે અદ્યતન IoT એપ્લિકેશન્સ માટે integrated LoRa સાથેનું Sabarmati-1 પ્રોસેસર બનાવશે
ગુજરાતની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જનરેશન લોરા–ઈનેબલ્ડ (LoRa-enabled) સિસ્ટમ–ઈન–પેકેજ (SiP) પ્લેટફોર્મના વિકાસ માટે Semtech Corporation સાથે સહયોગ…
Read More » -
ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
પ્રથમ બે સપ્તાહમાં ૫,૨૮૯ જાગૃતિ કાર્યક્રમો, સેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા જોખમો સામે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા વિવિધ ઓનલાઇન…
Read More » -
સાઇબર ક્રાઇમ અટકાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંક અને પોલીસ કોઓર્ડિનેશન માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ફ્રોડ થયાના ‘ગોલ્ડન અવર’માં નાગરિકોના ટ્રાન્સફર થયેલા પૈસા જે-તે બેંક એકાઉન્ટમાં તાત્કાલિક ફ્રીઝ થઈ શકે તે માટેની સિસ્ટમ વધુ ઝડપી…
Read More » -
ચોમાસામાં તંદુરસ્તીનો મહામંત્ર- સ્વાદ પર સંયમ, રોગો અને મેદસ્વિતાથી મુક્તિ
ચોમાસાની ઋતુ આવતા જ વાતાવરણમાં એક આહલાદક ઠંડક પ્રસરી જાય છે. આ માહોલમાં ગરમાગરમ ભજીયા, સમોસા કે તીખો-તળેલો ખોરાક ખાવાની…
Read More » -
લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના હસ્તે લોકાર્પણ કરાયું
ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ, ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોની વહીવટી સરળતા માટે લાલપુર તાલુકા પંચાયત દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાલુકા…
Read More » -
માહિતી કચેરી, જામનગર દ્વારા સુશ્રી માનસી ધારવિયાને અપાયેલું વિદાયમાન
જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુશ્રી માનસીબેન ધારવિયાને કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન અપાયું હતું. આ…
Read More » -
વિશ્વ વારસાઓને વધુ ભવ્ય-દિવ્ય બનાવી રહી છે ગુજરાત સરકાર
ગુજરાત સહિત દેશ-દુનિયાના પ્રવાસીઓ તેમજ માઈભક્ત શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ ‘મહાકાળી મંદિર-પાવાગઢ’ એક મહત્વનું હૉટ ફેવરેટ હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ સ્પૉટ છે. પાવાગઢ…
Read More » -
વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવાની પ્રક્રિયામાં કરાયો સુધારો
દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન…
Read More »