-
અંબાલાલ પટેલની ઠંડીને લઈને નવી આગાહી
ઠંડી અને માવઠા અંગે અંબાલાલ કાકાએ નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 6 થી 10 ડિસેમ્બર વચ્ચે…
Read More » -
જામનગર
જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તથા સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાની ઉપસ્થિતિમાં જામનગર ખાતે નેશનલ પ્રેસ ડેની ભવ્ય ઉજવણી કરાઈ
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડેની જિલ્લા કલેકટર…
Read More » -
જામનગર
જામનગર જિલ્લામાં તા.૧૫ અને ૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન
સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ…
Read More » -
ગુજરાત
સિવિલ ડિફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન
જામનગર સિવિલ ડિફેન્સ અને રોટરી ક્લબ તરફથી લોકો માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સિવિલ ડિફેન્સ…
Read More » -
ટોચના સમાચાર
શું તમારી બેન્કની વેબ સાઈટ બદલાઈ ?
તાજેતરમાં કેટલીક ભારતીય બેન્કોએ તેમની વેબ સાઈટના સરનામામાં ફેરફાર કર્યો છે. આ પાછળનું કારણ ગ્રાહકોને વધુ સગવડ તથા સાયબર સુરક્ષા…
Read More » -
Technology
સરકારી ઇકોમર્સ પ્લેટફોર્મ GeM દ્વારા ૨૦૨૫ના વર્ષમાં લગભગ ૭ લાખ કરોડનો વ્યવસાય થશે.
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)ના અધિક CEO અજીત ચવાણ તાજેતરમાં Enterpreneur 2025 summit માં અધિવક્તા તરીકે જોડાયા હતા અને મંચ પરથી ઉદબોધન…
Read More » -
ગુજરાત
મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબ દ્વારા રચાયો ઈતિહાસ
જૈન મુનિરાજ શ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે જામનગરમાં ટાઉન હોલ ખાતે આર્યાવર્તની ગરિમા વિષય પર ૧ કલાક ૪૦ મીનીટનું પ્રવચન…
Read More » -
ટોચના સમાચાર
ભારતનો દુનિયામાં દબદબો : હવે ભારત પાસે પણ વીટો પાવર ?
છેલા કેટલાક દિવસોથી સોસીયલ મીડિયા પર એક એવી ખબર ચાલી રહી છે કે ભારતને પણ યુનાઈટેડ નેશન્સમાં વીટો પાવર મળી…
Read More » -
જામનગર
શ્રી આદિનાથ યુવક મંડળ દ્વારા શક્રત્સવ અભિષેકનું આયોજન
જામનગર : આજરોજ શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે મહાપ્રભાવક શક્રોત્સવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી આદિનાથ યુવક મંડળની સ્થાપનાને…
Read More » -
ગુજરાત
Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત બીજેપીના નવા પ્રમુખ,
ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મલ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ…
Read More »